Skip to content
નીતિવચનો ૨૦:૨૩-૨૪

નીતિવચનો ૨૦:૨૩-૨૪

૨૩
જુદાં જુદાં વજનિયાંને યહોવાહ ધિક્કારે છે અને ખોટું ત્રાજવું રાખવું એ સારું નથી.
૨૪
યહોવાહ માણસના પગલાંને દોરે છે, તો પછી માણસ કેવી રીતે પોતાનો માર્ગ સમજી શકે?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options