Skip to content
નીતિવચનો ૧૦:૨૭-૨૮

નીતિવચનો ૧૦:૨૭-૨૮

૨૭
યહોવાહનો ભય આયુષ્ય વધારે છે, પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.
૨૮
સદાચારીની આશાનું પરિણામ આનંદ છે, પણ દુષ્ટોની આશા નિષ્ફળ જશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options