Skip to content
નીતિવચનો ૧૦:૨૪-૨૫

નીતિવચનો ૧૦:૨૪-૨૫

૨૪
દુષ્ટનો ડર તેને પોતાને જ માથે આવી પડશે, પણ નીતિમાન માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે.
૨૫
વાવાઝોડું જતું રહે છે તેમ દુષ્ટનું નામનિશાન રહેતું નથી, પણ નીતિમાન માણસ સદાકાળ ટકનાર પાયારૂપ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options