Skip to content
નીતિવચનો ૧:૩૧-૩૨

નીતિવચનો ૧:૩૧-૩૨

૩૧
તેઓ પોતાના માર્ગનું ફળ ભોગવશે અને પોતાની કુયુક્તિઓની પૂરેપૂરી શિક્ષા ભોગવશે.
૩૨
અબુદ્ધો પાછા હઠી જાય તે બાબત તેઓનો સંહાર કરશે; અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options