Skip to content
નીતિવચનો ૧:૩૧-૩૨

નીતિવચનો ૧:૩૧-૩૨

૩૧
તેઓ પોતાના માર્ગનું ફળ ભોગવશે અને પોતાની કુયુક્તિઓની પૂરેપૂરી શિક્ષા ભોગવશે.
૩૨
અબુદ્ધો પાછા હઠી જાય તે બાબત તેઓનો સંહાર કરશે; અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options