Skip to content
ગણના ૩૨:૩૯-૪૦

ગણના ૩૨:૩૯-૪૦

૩૯
મનાશ્શાના દીકરા માખીરના વંશજોએ ગિલ્યાદ જઈને તેને જીતી લીધું અને તેમાં રહેતા અમોરીઓને કાઢી મૂક્યા.
૪૦
મૂસાએ મનાશ્શાના દીકરા માખીરને ગિલ્યાદ આપ્યું અને તેના લોકો ત્યાં રહ્યા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options