Skip to content
નહેમ્યા ૧૨:૨૯-૩૦

નહેમ્યા ૧૨:૨૯-૩૦

૨૯
વળી તેઓ બેથ ગિલ્ગાલથી, ગેબાના અને આઝમાવેથના ખેતરોમાંથી પણ એકત્ર થયા; કેમ કે ગાનારાઓએ પોતાને માટે યરુશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતાં.
૩૦
યાજકોએ તથા લેવીઓએ પોતે પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options