Skip to content
નહેમ્યા ૧૧:૧-૨

યરુશાલેમમાં ફરી વસવાટ

નહેમ્યા ૧૧:૧-૨
લોકોના તમામ આગેવાનો યરુશાલેમમાં વસ્યા અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુશાલેમમાં રહેવા માટે જાય. બાકીના નવ અન્ય નગરોમાં જઈને વસે.
યરુશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસોને બાકીના લોકોએ શુભેચ્છા પાઠવી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options