Skip to content
માથ્થી ૬:૧૪-૧૫

માથ્થી ૬:૧૪-૧૫

૧૪
કેમ કે જો તમે માણસોના અપરાધો તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે.
૧૫
પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ માફ નહિ કરે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options