Skip to content
લૂક ૭:૨૨-૨૩

લૂક ૭:૨૨-૨૩

૨૨
ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જે જે તમે જોયું તથા સાંભળ્યું તે જઈને યોહાનને કહી સંભળાવો; એટલે કે અંધજનો દેખતા થાય છે, પગથી અપંગ માણસો ચાલતા થાય છે, રક્તપિત્તીઓને શુદ્ધ કરાય છે, અને બધિર સાંભળતાં થાય છે, મૂએલાંને સજીવન કરવામાં આવે છે, દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે,
૨૩
અને જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options