Skip to content
લૂક ૧૧:૩૯-૪૦

લૂક ૧૧:૩૯-૪૦

૩૯
પ્રભુએ તેને કહ્યું કે, ‘તમે ફરોશીઓ તો થાળીવાટકો બહારથી સાફ કરો છો; પણ તમારું અંતર લોભ તથા દુષ્ટતાથી ભરેલું છે.
૪૦
અરે મૂર્ખો, જેણે બહારનું બનાવ્યું, તેણે અંદરનું પણ બનાવ્યું નથી શું?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options