Skip to content
લેવીય ૨૩:૨૬-૨૭

લેવીય ૨૩:૨૬-૨૭

૨૬
પછી યહોવાહે મૂસાને કહ્યું,
૨૭
“સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options