Skip to content
લેવીય ૨૩:૨૬-૨૭

લેવીય ૨૩:૨૬-૨૭

૨૬
પછી યહોવાહે મૂસાને કહ્યું,
૨૭
“સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે પવિત્ર મેળાવડો રાખવો. ઉપવાસ કરવો અને યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options