Skip to content
લેવીય ૨૩:૨૩-૨૫

રણશિંગાંનું પર્વ

લેવીય ૨૩:૨૩-૨૫
૨૩
યહોવાહે મૂસાને કહ્યું,
૨૪
“ઇઝરાયલના લોકોને કહે કે સાતમા માસના પહેલા દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી અને પવિત્ર મેળાવડો કરવો.
૨૫
એ દિવસે તમારે રણશિંગડા વગાડવા અને પવિત્ર મેળાવડો કરવો. તમારે રોજનું કોઈ કામ કરવું નહિ, પરંતુ યહોવાહને હોમયજ્ઞ ચઢાવવો.’”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options