Skip to content
લેવીય ૧૧:૪૬-૪૭

લેવીય ૧૧:૪૬-૪૭

૪૬
આ પશુઓ, પક્ષીઓ, દરેક જીવજંતુઓ જે પાણીમાં તરે છે અને દરેક જે પેટે ચાલે છે, તેઓ સંબંધી આ નિયમ છે.
૪૭
એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે અને ખાવાનાં તથા નહિ ખાવાનાં વચ્ચે ભેદ રખાય.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options