Skip to content
યર્મિયાનો વિલાપ ૩:૩૯-૪૦

યર્મિયાનો વિલાપ ૩:૩૯-૪૦

૩૯
જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?
૪૦
આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options