Skip to content
યર્મિયાનો વિલાપ ૩:૩૭-૩૯

યર્મિયાનો વિલાપ ૩:૩૭-૩૯

૩૭
પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?
૩૮
પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?
૩૯
જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options