Skip to content
યોહાન ૨૦:૩૦-૩૧

યોહાનની સુવાર્તાનો હેતુ

યોહાન ૨૦:૩૦-૩૧
૩૦
ઈસુએ બીજા ઘણાં ચમત્કારિક ચિહ્નો શિષ્યોની સમક્ષ કર્યા, કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી.
૩૧
પણ ઈસુ તે જ ખ્રિસ્ત, ઈશ્વરના દીકરા છે, એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેમના નામથી જીવન પામો, માટે આટલી વાતો લખેલી છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options