Skip to content
યોહાન ૧૯:૩૬-૩૭

યોહાન ૧૯:૩૬-૩૭

૩૬
કેમ કે, ‘તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ’ એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું;
૩૭
વળી બીજું શાસ્ત્રવચન કહે છે કે, ‘જેમને તેઓએ વીંધ્યા તેમને તેઓ જોશે.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options