Skip to content
યોહાન ૧૨:૪૯-૫૦

યોહાન ૧૨:૪૯-૫૦

૪૯
કેમ કે મેં પોતાના તરફથી નથી કહ્યું, પણ મારે શું કહેવું, તથા મારે શું બોલવું, એ વિષે પિતા જેમણે મને મોકલ્યો છે તેમણે મને આજ્ઞા આપી છે.
૫૦
તેમની આજ્ઞામાં અનંતજીવન છે, એ હું જાણું છું; તે માટે હું જે કંઈ બોલું છું, તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ બોલું છું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options