Skip to content
યોહાન ૧૦:૪૦-૪૨

યોહાન ૧૦:૪૦-૪૨

૪૦
પછી ઈસુ યર્દન નદીને સામે કિનારે, જ્યાં પહેલાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો, તે સ્થળે પાછા ગયા, અને ત્યાં રહ્યા.
૪૧
ઘણાં લોકો તેમની પાસે આવ્યા; તેઓએ કહ્યું, ‘યોહાને કંઈ ચમત્કારિક ચિહ્નો કર્યા ન હતા તે સાચું; પણ યોહાને એમને વિષે જે જે કહ્યું, તે બધું સત્ય હતું.’”
૪૨
ઘણાં લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options