Skip to content
અયૂબ ૨૧:૭-૮

અયૂબ ૨૧:૭-૮

શા માટે દુર્જનો લાંબુ જીવે છે? શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?
દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે. દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options