Skip to content
યર્મિયા ૮:૨૧-૨૨

યર્મિયા ૮:૨૧-૨૨

૨૧
મારા લોકોની દીકરીના ઘાને જોઈને મારું હૈયું ઘવાય છે, જે ભયાનક બાબતો તેની સાથે બની એને લીધે હું શોક કરું છું; હું ભયભીત થઈ ગયો છું.
૨૨
શું હવે ગિલ્યાદમાં કંઈ પણ ઔષધ નથી? ત્યાં કોઈ વૈદ્ય નથી? મારા લોકોની દીકરીના ઘા કેમ રુઝાતા નથી?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options