Skip to content
યર્મિયા ૩૭:૧૫-૧૬

યર્મિયા ૩૭:૧૫-૧૬

૧૫
સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો. અને તેને યહોનાથાન લહિયાના ઘરમાં કેદ કર્યો. કેમ કે તે મકાન તેઓનું કેદખાનું હતું.
૧૬
યર્મિયા કારાગૃહના ભોંયરામાં ગયો અને લાંબા સમય સુધી તે ત્યાં જ રહ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options