Skip to content
યર્મિયા ૩૧:૨૯-૩૦

યર્મિયા ૩૧:૨૯-૩૦

૨૯
“તે દિવસ પછી કોઈ એમ નહિ કહે કે, ‘પિતાઓએ ખાટી દ્રાક્ષા ખાધી છે અને બાળકોના દાંત ખટાઈ ગયા છે.’
૩૦
કેમ કે દરેક માણસ પોતાના પાપને લીધે મરશે; જે માણસો ખાટી દ્રાક્ષ ખાશે તેઓના દાંત ખટાઈ જશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options