Skip to content
યર્મિયા ૨૮:૧૬-૧૭

યર્મિયા ૨૮:૧૬-૧૭

૧૬
તેથી યહોવાહ કહે છે; ‘હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ. આ વર્ષે તું મૃત્યુ પામીશ. કેમ કે તું યહોવાહની વિરુદ્ધ ફિતૂરનાં વચન બોલ્યો છે.”
૧૭
અને તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મૃત્યુ પામ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options