Skip to content
યર્મિયા ૧૬:૧૯-૨૧

યર્મિયા ૧૬:૧૯-૨૧

૧૯
હે યહોવાહ, સંકટના સમયમાં મારું સામર્થ્ય તથા મારા ગઢ, તથા મારા આશ્રય સમગ્ર જગતમાંથી પ્રજાઓ તમારી પાસે આવી અને કહેશે કે, અસત્ય, વ્યર્થ; અને નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પિતૃઓનો વારસો છે.
૨૦
માણસ જે દેવો નથી એવા દેવો પોતાને સારુ બનાવી શકશે શું?
૨૧
માટે જુઓ, હું તેઓને જણાવીશ તેઓને હું મારું સામર્થ્ય અને મારો હાથ દેખાડીશ, ત્યારે તેઓ જાણશે કે મારું નામ યહોવાહ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options