Skip to content
યાકૂબનો ૧:૬-૮

યાકૂબનો ૧:૬-૮

પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માગવું; કેમ કે જે કોઈ સંદેહ રાખીને માગે છે, તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે.
એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું.
આવા પ્રકારના મનુષ્ય બે મનવાળો હોય છે અને પોતાના સઘળા માર્ગોમાં અસ્થિર છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options