Skip to content
યાકૂબનો ૧:૨૧-૨૨

યાકૂબનો ૧:૨૧-૨૨

૨૧
માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા તજી દો અને તમારા હૃદયમાં વાવેલું જે વચન તમારા આત્માનો ઉદ્ધાર કરવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો.
૨૨
તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારાં જ નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options