Skip to content
યશાયા ૫૭:૨૦-૨૧

યશાયા ૫૭:૨૦-૨૧

૨૦
પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે, જે શાંત રહી શકતા નથી, અને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળા થાય છે.
૨૧
“દુષ્ટોને માટે કંઈ શાંતિ હોતી નથી,” એમ ઈશ્વર કહે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options