Skip to content
યશાયા ૩૮:૨૧-૨૨

યશાયા ૩૮:૨૧-૨૨

૨૧
હવે યશાયાએ કહ્યું હતું, “અંજીરમાંથી થોડો ભાગ લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે.”
૨૨
વળી હિઝકિયાએ કહ્યું હતું, “હું યહોવાહના ઘરમાં જઈશ એનું શું ચિહ્ન થશે?”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options