Skip to content
યશાયા ૩૭:૩૪-૩૫

યશાયા ૩૭:૩૪-૩૫

૩૪
જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, આ નગરમાં તે પ્રવેશ કરવા પામશે નહિ. એમ હું યહોવાહ બોલું છું.
૩૫
કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options