Skip to content
યશાયા ૨૧:૧૪-૧૫

યશાયા ૨૧:૧૪-૧૫

૧૪
તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે પાણી લાવો; રોટલી લઈને નાસી જનારાઓની સામે આવો.
૧૫
કેમ કે એ લોકો તલવારથી, ખુલ્લી તલવારથી, તાણેલા ધનુષ્યથી અને ભીષણ યુદ્ધની પીડાથી નાસે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options