Skip to content
યશાયા ૧૯:૪-૫

યશાયા ૧૯:૪-૫

હું મિસરીઓને નિર્દય માલિકના હાથમાં સોંપી દઈશ અને ક્રૂર રાજા તેઓ પર રાજ કરશે સૈન્યોના પ્રભુ યહોવાહનું આ વચન છે.”
સમુદ્રનાં પાણી સુકાઈ જશે, નદીનાં પાણી સુકાઈ જશે અને નદી ખાલી થઈ જશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options