Skip to content
યશાયા ૧૭:૭-૮

શેષ લોકો દેવ તરફ વળશે

યશાયા ૧૭:૭-૮
તે દિવસે માણસ પોતાના કર્તાની તરફ નિહાળશે અને તેઓની નજર ઇઝરાયલના પવિત્રની તરફ જોશે.
પોતાના હાથથી બનાવેલી વેદીઓ તરફ તે જોશે નહિ, પોતાની આંગળીઓએ જે બનાવ્યું તેને, એટલે અશેરીમના સ્તંભોને તથા સૂર્યમૂર્તિઓને તે નિહાળશે નહિ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options