Skip to content
યશાયા ૧૨:૧-૩

યશાયા ૧૨:૧-૩

તે દિવસે તું કહેશે, “હે યહોવાહ હું તમારો આભાર માનીશ. કેમ કે તમે મારા પર કોપાયમાન થયા હતા, તોપણ હવે તમારો રોષ સમી ગયો છે અને તમે મને દિલાસો આપ્યો છે.
જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું તેમના પર ભરોસો રાખીશ અને બીશ નહિ, કેમ કે યહોવાહ, હા, યહોવાહ મારું સામર્થ્ય તથા મારું ગીત છે. તે મારું તારણ થયા છે.”
તમે આનંદ સહિત તારણના ઝરાઓમાંથી પાણી ભરશો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options