Skip to content
યશાયા ૧:૧૯-૨૦

યશાયા ૧:૧૯-૨૦

૧૯
જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો;
૨૦
પણ જો તમે ઇનકાર કરશો અને બળવા કરશો, તો તમે તલવારથી માર્યા જશો,” કેમ કે આ યહોવાહના મુખનું વચન છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options