Skip to content
હોશિયા ૧૧:૧૦-૧૧

ભાવિ પુનઃસ્થાપનનું વચન

હોશિયા ૧૧:૧૦-૧૧
૧૦
યહોવાહ સિંહની જેમ ગર્જના કરશે, તેઓ તેમની પાછળ ચાલશે. હા તે ગર્જના કરશે, અને લોકો પશ્ચિમથી ધ્રૂજતા ધ્રૂજતા આવશે.
૧૧
તેઓ મિસરમાંથી પક્ષીની જેમ, આશ્શૂરમાંથી કબૂતરની જેમ ધ્રૂજારીસહિત આવશે. હું તેઓને ફરીથી તેઓનાં ઘરોમાં વસાવીશ.” આ યહોવાહનું વચન છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options