Skip to content
હિબ્રૂઓને પત્ર ૯:૧૬-૧૭

હિબ્રૂઓને પત્ર ૯:૧૬-૧૭

૧૬
કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે.
૧૭
કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે; એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું?
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options