Skip to content
હિબ્રૂઓને પત્ર ૭:૨૩-૨૪

હિબ્રૂઓને પત્ર ૭:૨૩-૨૪

૨૩
જેઓ યાજક થયા તેઓ પુષ્કળ પ્રમાણમાં હતા ખરા, કેમ કે મૃત્યુને લીધે તેઓ સદા રહી શક્યા ન હતા.
૨૪
પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજકપદ અવિકારી છે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options