Skip to content
હિબ્રૂઓને પત્ર ૩:૭-૮

હિબ્રૂઓને પત્ર ૩:૭-૮

એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, “આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો,
તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાનાં હૃદય કઠણ કર્યા તેમ ન કરો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options