Skip to content
ઊત્પત્તિ ૬:૭-૮

ઊત્પત્તિ ૬:૭-૮

ઈશ્વરે કહ્યું કે, “જે માનવજાતને મેં ઉત્પન્ન કરી છે, તેનો હવે હું પૃથ્વી પરથી સમૂળગો નાશ કરીશ; તે સાથે પશુઓને, પેટે ચાલનારાં અને આકાશના પક્ષીઓને પણ નષ્ટ કરીશ. કેમ કે તેઓને ઉત્પન્ન કર્યાથી હું હૃદયભંગ થયો છું.”
પણ નૂહના આચરણથી ઈશ્વર સંતુષ્ટ હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options