Skip to content
ઊત્પત્તિ ૫:૬-૮

ઊત્પત્તિ ૫:૬-૮

જયારે તેના પુત્ર અનોશનો જન્મ થયો ત્યારે શેથ એકસો પાંચ વર્ષનો થયો.
અનોશનો જન્મ થયા પછી, શેથ આઠસો સાત વર્ષ જીવ્યો, તે ઘણાં દીકરા તથા દીકરીઓનો પિતા થયો.
શેથ નવસો બાર વર્ષની ઉંમરે મરણ પામ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options