Skip to content
ઊત્પત્તિ ૩૧:૪૫-૪૭

ઊત્પત્તિ ૩૧:૪૫-૪૭

૪૫
તેથી યાકૂબે પથ્થર લીધો અને સ્તંભ તરીકે તેને ઊભો કર્યો.
૪૬
યાકૂબે તેના સંબંધીઓને કહ્યું, “પથ્થર એકઠા કરો.” તેથી તેઓએ પથ્થર લાવીને ઢગલો કર્યો. પછી તેઓએ તે ઢગલા પાસે ખાધું.
૪૭
લાબાને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યો અને યાકૂબે તેને ગાલેદ કહ્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options