Skip to content
ઊત્પત્તિ ૧૯:૨૪-૨૫

ઊત્પત્તિ ૧૯:૨૪-૨૫

૨૪
પછી પ્રભુ ઈશ્વરે આકાશમાંથી સદોમ તથા ગમોરા પર ગંધક તથા આગ વરસાવ્યાં.
૨૫
તેમણે તે નગરનો, સર્વ નીચાણનો, નગરમાં રહેનારાં સર્વનો તથા ભૂમિ પર ઊગેલી વનસ્પતિ નાશ કર્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options