Skip to content
ગલાતીઓને પત્ર ૬:૭-૮

ગલાતીઓને પત્ર ૬:૭-૮

યાદ રાખો, ઈશ્વરની મશ્કરી કરાય નહિ કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે;
કેમ કે જે પોતાના દેહને માટે વાવે છે, તે દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અર્થે વાવે તે આત્માથી અનંતજીવન લણશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options