Skip to content
ગલાતીઓને પત્ર ૫:૫-૬

ગલાતીઓને પત્ર ૫:૫-૬

કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ.
કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી; પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options