Skip to content
ગલાતીઓને પત્ર ૫:૧૬-૧૭

ગલાતીઓને પત્ર ૫:૧૬-૧૭

૧૬
પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.
૧૭
કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options