Skip to content
ગલાતીઓને પત્ર ૪:૨૬-૨૭

ગલાતીઓને પત્ર ૪:૨૬-૨૭

૨૬
પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે;
૨૭
કેમ કે લખેલું છે કે, ‘હે નિ:સંતાન, સ્ત્રી તું આનંદ કર; જેને પ્રસૂતિની પીડા થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીનાં સંતાન વધારે છે.’”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options