Skip to content
હઝકિયેલ ૪૭:૧૩-૧૪

હઝકિયેલ ૪૭:૧૩-૧૪

૧૩
પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘આ રસ્તેથી અમારે ઇઝરાયલનાં બાર કુળો માટે જમીનનો વારસો વહેંચી લેવો: યૂસફને બે ભાગ મળે.
૧૪
અને તમે તમારા ભાઈઓએ તે વારસો વહેંચી લેવો. કેમ કે તમારા પિતૃઓને આ દેશ આપવાના મેં સમ ખાધા હતા અને તેઓને તેનો વારસો મળશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options