Skip to content
હઝકિયેલ ૨૬:૪-૫

હઝકિયેલ ૨૬:૪-૫

તેઓ તૂરના કિલ્લાઓનો નાશ કરશે અને બુરજો તોડી પાડશે. હું તેની બધી રેતીને દૂર કરીશ અને ખુલ્લા ખડક રહેવા દઈશ.
તે જાળો પાથરવાની જગા થશે, કેમ કે પ્રભુ યહોવાહ કહે છે, ‘પ્રજાઓ તેને લૂંટી લેશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options