Skip to content
હઝકિયેલ ૧૮:૨૫-૨૬

હઝકિયેલ ૧૮:૨૫-૨૬

૨૫
પણ તમે કહો છો કે, ‘પ્રભુનો વ્યવહાર અદલ નથી.’ હે ઇઝરાયલી લોકો સાંભળો. શું મારો વ્યવહાર અદલ નથી? તમારા માર્ગો અવળા નથી શું?
૨૬
જો ન્યાયી માણસ પોતાની નેકીથી પાછો ફરી જાય, અન્યાય કરે અને તેના કારણે તે મૃત્યુ પામે, તો તેણે પોતે કરેલા અન્યાયને કારણે જ તે મૃત્યુ પામે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options